tag:blogger.com,1999:blog-57670963472850498212024-03-19T15:21:57.891+05:30અશોક વૈશ્નવની પસંદના અંગ્રેજી બીન-સાહિત્ય લેખોના ભાવાનુવાદમારી પસંદનાં અંગ્રેજી બીન-સાહિત્ય લેખોના ભાવાનુવાદ.
સામાન્યતઃ લેખોના વિષયો મૅનૅજમૅન્ટ વિષયના સાંપ્રત લેખો, શ્રી દેવદત્ત પટ્ટનાઇકના હિન્દુ પૌરાણિક વિષયો પરથી મૅનૅજમૅન્ટ વિષયના સાંપ્રત લેખો કે અન્ય કોઇ બીનપારંપારીક લેખોપર આધારીત હશે.Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.comBlogger869125tag:blogger.com,1999:blog-5767096347285049821.post-67208529384584584182024-03-13T05:00:00.028+05:302024-03-13T05:00:00.153+05:30ભારત માતા અને અન્ય માતાઓ - દેવદત્ત પટ્ટનાઈક જો ભારત પાસે
તેની ભારત માતા છે તો બ્રિટન પાસે
બ્રિટાનિયા, ફ્રાંસ પાસે મેરિઆન, ન્યુઝીલેન્ડ પાસે ઝીલેન્ડિયા, સ્વીડન પાસે મા સ્વિયા અને અમેરિકા પાસે કોલંબિયા એમ
માતાઓ છે. આ બધી માતૃભૂમિની દેવીઓ છે જેઓ સાંસ્થાનિક સમયમાં ઉભરી આવી હતી અને
રાષ્ટ્ર-રાજ્યના ઉદય સાથે પોતાને 'માતાઓ' તરીકે એકીકૃત કરી હતી.
૧૮મી સદીમાં 'યુનાઈટેડ કિંગ્ડમ' બનાવવા માટે જ્યારે સ્કોટલેન્ડ
અને ઈંગ્લેન્ડના Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-75135684200760868552024-03-08T05:00:00.006+05:302024-03-08T05:00:00.134+05:30સ્વ-વિકાસ : વિચાર વલોણું - સહ-નેતૃત્ત્વનું ટીમમાં સિંચન તન્મય વોરાથોડા વર્ષો પહેલા, સંપૂર્ણપણે નવી તકનીકમાં પ્રોજેક્ટનો અમલ કરવાની જેમના પર જવાબદારી હતી એવી
ટીમને હું એ કામમાં મદદ કરતો હતો. આ નવી જવાબદારીનો અર્થ એ પણ હતો કે ટીમના દરેક
સભ્યએ પહેલ કરવી પડશે અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં શોધખોળ કરવા મંડી પડવું
પડશે.
પ્રોજેક્ટ માટે એક નિયુક્ત પ્રોજેક્ટ મુખી તો હતો જ. તેમ છતાં, અમે ટીમના એવા ઘણા
સભ્યો જોયા કે જેમણે "સહનેતૃત્ત્વ" દર્શાવ્યું. સરળ Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-44821533989092589532024-03-06T05:00:00.106+05:302024-03-06T05:00:00.262+05:30જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૫ પસંદગીના વિકલ્પ જેમ વધુ મળે તેમ તેમ સંતોષ ઘટે, એટલે કે, 'પસંદગીઓનો વિરોધાભાસ' સંશોધનો પરથી એવું તારણ નીકળે છે કે પસંદગીઓ
માટે ઘણા વધારે વિકલ્પ મળ્યા હોય તો પછી જે વિકલ્પ પર પસંદગી ઉતારી હોય તેનાથી
સંતોષ ઓછો જ થાય. સિદ્ધાંત એ છે કે પસંદગીના વધારે વિકલ્પોને કારણે કોઈ પણ વિકલ્પ
પસંદ કરવાની તકનું ખર્ચ વધતું (greater opportunity
costs) જાય છે; પરિણામે જે વિકલ્પ પર પસંદગી ઉતારીએ તે ઓછો સંતોષ આપે છે. [1] જે લોકો અસાધારણ કામો કરીને સફળતા મેળવે છે તેમની સફળતાને
આપણે પુજીએ છીએ. Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-74163953288037954152024-03-01T05:00:00.018+05:302024-03-01T05:00:00.130+05:30સપ્તાહના અંતમાં યાદ કરી લેવા જેવું ...... ઉત્પલ વૈશ્નવઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના લેખોના અનુવાદ Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-20104872784289629812024-02-28T05:00:00.009+05:302024-02-28T05:00:00.137+05:30એકલી અટૂલી પડી ગયેલી યમુના - દેવદત્ત પટ્ટનાઈકપરંપરાગત રીતે, સમગ્ર ભારતમાં મંદિરોમાં પ્રવેશદ્વારની બંને બાજુએ, ગંગા અને યમુના, એમ બે ચિત્રો કે મૂર્તિઓ હોય છે. દેવી-સ્વરૂપ બે નદીઓ જે માનવ વિશ્વને દૈવી વિશ્વ સાથે જોડતાં પવિત્ર મંદિરોને 'તીર્થ' અથવા નદી પાર કરવાના ઉતારમાં પરિવર્તિત કરે છે. બે દેવીઓને સ્વૈચ્છિકરૂપે ઘડાને ઉપાડી લેતી, લગભગ જોડિયા, કન્યાઓ તરીકે જોવામાં આવે છે. ફરક માત્ર એટલો છે કે તેઓ જે પ્રાણીઓ પર સવારી કરે છે, તે વાહનો અલગ છે. Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-86994051529999885002024-02-21T05:00:00.016+05:302024-02-21T05:00:00.264+05:30મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૨] As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદના પહેલા અંકથી આગળહજાર વાર બોલાતું અસત્ય પણ સત્ય લાગવા
લાગે છે એવું જે કહેવાય છે તે અમસ્તું જ તો નહીં જ હોય! તેમાં પણ ઇતિહાસની વાત આવે
ત્યારે તો ઇતિહાસની ઘટનાઓને કોણ લખે છે એ પણ મહત્ત્વનું બની જતું હોય છે. જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I
Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ
(૧૯૪૩ - ૧૯૪૪Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-55551803891875662752024-02-14T05:00:00.000+05:302024-02-14T12:33:57.013+05:30શિવની પુત્રી અને રામની બહેન - દેવદત્ત પટ્ટનાઈકટેલિવિઝને ભારતનો પરિચય શિવની પુત્રી અશોકસુંદરી અને
રામની બહેન શાંતા સાથે કરાવ્યો છે. બંનેનું સ્વાગત નાટકીય રીતે અલગ રહ્યું છે.
મોટાભાગના લોકો શિવની પુત્રી વિશે ઉત્સાહિત હતા, તો ઘણા લોકો રામની બહેન વિશે ચિંતિત હતા. એક બાજુ, હકારાત્મક પ્રતિક્રિયા હતી: ‘ખરેખર, શિવને પુત્રી હતી?’. બીજી બાજુ, નકારાત્મક પ્રતિક્રિયા હતી: ‘બકવાસ, રામને બહેન જ નહોતી!’
અશોકસુંદરી વિશેની માહિતી દુર્લભ છે, માત્ર પદ્મ Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-13653645568539467972024-02-09T05:00:00.011+05:302024-02-29T10:25:41.355+05:30સ્વ-વિકાસ : વિચાર વલોણું - સતત એકસૂત્રમાં સંકળાયેલાં રહેવા અને નવું નવું શીખતાં રહેવા માટેની શાસ્ત્રોક્તવિધિઓ સમાન પ્રક્રિયાઓ તન્મય વોરા જ્યારે આપણે મોટા પાયા પ્રોજેક્ટ્સના અમલીકરણ, ચીજવસ્તુઓ, સેવાઓ કે સોફ્ટવેર એપ્લીકેશનોના
સમયે સમયે નક્કી કરેલ અંશોને ગ્રાહકને લાંબા ગાળાની દૃષ્ટિએ પહોચાડવાની કે જટિલ
પરિવર્તન પહેલ પર કામ કરી રહ્યાં હોઈએ છીએ - ત્યારે આપણાંએ કામોને, વ્યવસ્થિતપણે, નાના ભાગોમાં વહેંચી નાખીએ છીએ.
ટેક્નોલોજિના યુવા ઉત્સાહઘેલાઓ આ તકનીકને "મોડ્યુલરાઇઝેશન" તરીકે ઓળખે
છે. આ નાનાં નાનાં કામોને Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-91468805512501467372024-02-07T05:00:00.010+05:302024-02-07T05:00:00.138+05:30જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૪ જેમ જેમ વધુ જોડાઓ, તેમ તેમ વધુ અળગાં પડતાં જવું અનુભભવવુંતત્ત્વતઃ, માનવી સામાજિક પ્રાણી છે. તેનો ઉછેર જ એકબીજાંની સ્વીકૃતિ
માટે, બીજાંની સાથે રહેવાથી મળતી સલામતી અને સુરક્ષિતતા માટે, એકબીજાંથી જોડાએલાં રહેવા શીખવે છે. રો, કપડા અને મકાન પછી એકબીજાંની સાથે જોડાએલાં રહેવું એ તેની
મહત્ત્વની જરૂરિયાત રહી છે.
અહીં ભાર 'જોડાણ' શબ્દ પર છે. કોઈની
સાથે માનવીય સંપર્ક હોવો એટલે જ્યારે એકલાં હોઈએ ત્યારે પણ એકલતા ન અનુભવવી.
માનવીય જોડાણ લોકો સાથેનો એવો ગહન સંપર્ક Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-80802934920593919732024-02-02T05:00:00.042+05:302024-02-29T10:26:30.957+05:30આજની સગવડ, કાલની નિષ્ફળતા નવી લેખમાળાના પ્રારંભેપ્રોગ્રામિંગના
વ્યવસાયથી શરૂ થયેલી શ્રી ઉત્પલ વૈશ્નવની કારકિર્દી પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ સુધી વિકસતી
રહી. ત્યાર બાદ તેઓએ પોતાનાં કૌશલ્ય્નું સુકાન સોફ્ટવેર ઉદ્યોગમાં નવાં સાહસ
ચાલુ કરવામાં અને એંજલ ઈન્વેસ્ટમેન્ટનાં ક્ષ્ત્ર તરફ વાળ્યું. ૨૦૧૨થી તેમણે Upsquare®
Technologiesની સ્થાપના કરી.
આ બધી વ્યવસાયિક વ્યસ્તતા સાથે ઉત્પલ વૈશ્નવ પોતાના આ અનુભવોમાંથી તારવીને બધાંને
ઉપયોગી Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-75921164780549644132024-01-31T05:00:00.001+05:302024-01-31T13:31:04.787+05:30શાશ્વત આતશ - દેવદત્ત પટ્ટનાઈક
પારસીઓ સિવાય
બીજા કોઈને પણ (પારસી અગ્નિમંદિર માટે ગુજરાતી શબ્દપ્રયોગ) અગિયારી પ્રવેશ નિષિદ્ધ
છે. જોકે આ પ્રકારના નિષેધનો આધાર
વેદ અને અવેસ્તા માટે સામાન્ય હોઈ શકે છે.
સ્થાનિક રીતે તેઓને ગોધા તરીકે
ઓળખવામાં આવે છે, આ વિશાળ પાંખવાળા આખલાઓ નર માનવ માથાઓ સાથે અગિયારીના પ્રવેશદ્વારની બન્ને
બાજુએ જોવા મળે છે.વિદ્વાનો તેને લમ્માસુ તરીકે ઓળખે છે.Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-66634601407822700642024-01-24T05:00:00.028+05:302024-01-24T16:10:03.614+05:30મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૧]જ્યોર્જ ઑર્વેલ અંગ્રેજી ભાષાના સૌથી
લોકપ્રિય (અને સૌથી વધુ અભ્યસ્ત) લેખકો પૈકીના એક છે. ૧૯૪૦ના દાયકામાં તેમનું
અંગ્રેજી સાપ્તાહિક 'ટ્રિબ્યુન' સાથેની કામગીરીમાં તેમનું સૌથી મહત્વપૂર્ણ અને લાંબા ગાળા
સુધી ચાલુ રહેલ અખબારી
પત્રકારત્વનું પાસું જોવા મળે છે.૧૯૪૩માં 'ટ્રિબ્યુન'ના સાહિત્યિક
સંપાદક તરીકે તેમણે કામગીરી સંભાળી. ઑર્વેલ તત્ત્વતઃ તો એક રાજકીય લેખક ગણાય, પણ 'ટ્રિબ્યુન"
ખાતે તેમનું કામ&Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-46327955114740587732024-01-17T05:00:00.006+05:302024-01-17T05:00:00.137+05:30પુરાણ વિદ્યાની તપાસ સૂચિ - તમે ડાબેરી છો કે જમણેરી? - દેવદત્ત પટ્ટનાઈક એકવાર એક સંપાદકે મને
પૂછ્યું કે તમે તમારા ટ્વીટ્સ અને કૉલમ્સમાં ડાબેરી અને જમણેરી જેવા શબ્દોનો ઉપયોગ
કયા આધારે કરો છો. મારા માટે, ડાબેરી અને જમણેરી બે પ્રકારના ઉગ્રવાદની માટેની સંજ્ઞાઓ છે. બંને પોતપોતાની
રીતે એક પ્રકારની નૈતિક નિશ્ચિત માન્યતા દર્શાવે છે. બેમાંથી કોઈ પણ વૈવિધ્યને
સાંખી શકતું નથી, તેથી તેઓ એક બીજામાં ફાટફૂટ દ્વારા એક બીજાને દૂર કરવા માંગે છે. જો બંનેનો
ઉપયોગ સમતોલપણે થાયAshok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-80792607696091501612024-01-12T05:00:00.009+05:302024-01-14T11:14:59.640+05:30સ્વ-વિકાસ : વિચાર વલોણું - અસ્પષ્ટતા - સ્વીકારીએ જરૂર પણ તેનું કારણ ન બનીએ તન્મય વોરાસફળ લોકો
પોતાના જીવનમાં, પોતાના વ્યવસાયમાં કે પછી કોઈ પણ નાની મોટી
પ્રવૃત્તિના અમલ માટે પોતે જે જે પ્રાપ્ત કરવા માંગે છે તેનાં સ્પષ્ટ લક્ષ્યો
નક્કી કરતાં હોય છે, વિગતવાર યોજનાઓ બનાવે છે, વ્યૂહરચના
ઘડે છે અને સમયે
સમયે સમીક્ષા કરી શકાય એ માટે યથોચિત સીમાચિહ્નો નક્કી કરતાં હોય છે.
પરંતુ જીવનની
જેમ, નેતૃત્વ પણ, અનિશ્ચિત, અસ્પષ્ટ અને
વિરોધાભાસી હોય છે. લોકો મોડાં પડે છે, Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-44174773916827098402024-01-10T05:00:00.000+05:302024-01-10T05:00:00.136+05:30જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : #૩ જેમ જેમ આપણું જ્ઞાન વિસ્તરતું જાય છે તેમ તેમ સમજાય છે કે આપણે હજુ કેટલું બધું નથી જાણતાં 'જે જાણીએ છીએ' તેટલું જ જાણીને સંતુષ્ટ
થઈને કે એટલી જ મર્યાદાની અંદર બેસી રહેવું એ ટુંકી દૃષ્ટિની બુદ્ધિ છે. કદાચ
વિરોધાભાસ લાગે તો પણ એ મ સમજવું જ જોઈએ કે જ્ઞાનનો મૂળભૂત હેતુ 'જે જાણીએ છીએ' તેને સ્વીકારી લેવાનો
નહીં પણ તેના વિષે કેવી રીતે, શા માટે, ક્યારે, શું, ક્યાં જેવા પ્રશ્નો ઉભા
કરવાની સક્ષમતા ઊભી કરવાનો છે. શું જાણીએ છીએ તે જાણવામાં બુદ્ધિમાની નથી, પણ શું નથી જાણતા તે જાણવામાં Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-85723612763366024592024-01-03T05:00:00.006+05:302024-01-03T05:00:00.144+05:30સંમતિ, અસંમતિ, દલીલો - દેવદત્ત પટ્ટનાઈક
જ્યારે મેં અમર્ત્ય
સેનનું પુસ્તક 'આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન' વાંચ્યું ત્યારે હું મૂંઝાઈ ગયો હતો કે આ પુસ્તક શા માટે લખવામાં આવ્યું હતું?
જોકે થોડું વિચારતાં
મને સમજાયું કે તેનો આશય ભારતના જાહેર ચર્ચા અને બૌદ્ધિક બહુલવાદના વારસાને રજૂ
કરવાનો હતો. તે હિન્દુત્વ સામેની દલીલ પણ હતી, જે ઘણાને એકપક્ષી, બિન-સમાવેશક અને બૌદ્ધિકતાના
તિરસ્કાર સમાન Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-54901596177480233072023-12-20T05:00:00.009+05:302023-12-29T22:14:35.035+05:30સમાધિઓનાં મહત્ત્વ પર પ્રકાશ પાડીએ - દેવદત્ત પટ્ટનાઈકઘણા સમય પહેલા મેં લાલ પથ્થર નામની ફિલ્મ જોઈ હતી. તે એક સમૃદ્ધ, શિક્ષિત અને કંટાળી ગયેલા માણસની વાર્તા છે. આ પાત્રને પરદા પર ઠસ્સાદાર અભિનેતા રાજ કુમાર દ્વારા ભજવવામાં આવેલ છે. તે જે ગામડાની છોકરી સાથે લગ્ન કરે છે એ પાત્ર ખૂબસૂરત હેમા માલિનીએ ભજવેલ છે. તેમના હનીમૂનના ભાગરૂપે પતિ પોતની નવવધુને પ્રેમીઓ અને ભાવનાપ્રધાન લોકોના તીર્થસ્થાન સમા, વિશ્વવિખ્યાત, તાજમહેલની મુલાકાતે લઈ જાય છે. પરંતુ તેને Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-27834429787252629832023-12-13T05:00:00.019+05:302023-12-13T05:00:00.143+05:30યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે? (૧૯૪૩) - જ્યોર્જ ઑર્વેલ [૩] જ્યોર્જ ઑર્વેલના લેખ Who are the War Criminals?ના આંશિક અનુવાદ - "યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે? (૧૯૪૩) -ના અંક [૨]થી આગળ‘કેસિયસ’નાં પુસ્તકમાં મુસોલિની પોતાના સાક્ષીઓને બોલાવ્યા પછી, પોતે સાક્ષી તરીકે પ્રવેશ કરે છે. તે તેની જો જીતા વો સિકંદર (vae victis!)વાળી તકવાદી કુટિલ વિચારસરણીને વળગી રહે છે: એકમાત્ર, મહત્વપૂર્ણ, અપરાધ માટે તે જે
દોષિત તે છે નિષ્ફળતાનો
ગુનો. તે કબૂલ કરે Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-66720514661837089662023-12-08T05:00:00.007+05:302024-01-04T22:23:32.308+05:30સ્વ-વિકાસ : વિચાર વલોણું - "મૂલ્ય વૃદ્ધિ" અને તેની અનઅપેક્ષિત 'વ્યય'રૂપ આડપેદાશોનું વણથભ્યું ચક્ર તન્મય વોરા"મૂલ્ય વૃદ્ધિ" આજે ચારે બાજુ સાંભળવા મળતો શબ્દપ્રયોગ
છે. કંપનીઓ ગ્રાહકોને વધુ મૂલ્ય મળે તે માટેના માર્ગો પર કામ
કરવાને પ્રાથમિકતા આપવા લાગી છે, રહી છે, સંસ્થાઓમાં લોકોનું મૂલ્યાંકન તેઓ દ્વારા કરાતાં
મૂલ્ય-વૃદ્ધિના આધારે કરવામાં આવે. ગ્રાહકો એવાં ઉત્પાદનો અને સેવાઓ એવા ઉત્પાદકો પાસેથી ખરીદવાનું
પસંદ કરે છે જે તેમના માટે વધુ મૂલ્યવાન નીવડે. ભવિષ્યની સ્પર્ધાત્મક સરસાઈ
"Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-8608569852137365362023-12-06T05:00:00.010+05:302023-12-06T05:00:00.145+05:30દેવો પર મુકદ્દમા - દેવદત્ત પટ્ટનાઈકભારતીય ન્યાયતંત્ર રામાયણના રામ પર તેની ગર્ભવતી પત્નીને જંગલમાં ત્યજી દેવા જેવા મુકદ્દમાને સ્વીકારશે? આપણા ન્યાયાધીશો અન્ય કયા મુકદ્દમાઓ વિશે વિચારી શકે તે અંગે આશ્ચર્ય થતુ હોય તો હિન્દુ પુરાણો પર આધારિત સૂચનો નીચે મુજબ છે: ૧. કૃષ્ણએ રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? ૨. પરશુરામે તેની માતા રેણુકાનો શિરચ્છેદ કેમ કર્યો? ૩. શા માટે શિવે તેમના પુત્રનો શિરચ્છેદ કર્યો અને પછી તેને હાથીનું માથું કેમ બેસાડી Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-16587115827789664112023-12-01T05:00:00.017+05:302023-12-01T05:00:00.140+05:30જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૨: લોકોને આંજી દેવાનો જેટલો વધારે પ્રયાસ કરીશું એટલાં તેઓ ઓછાં પ્રભાવિત થશે ખુબ અનુભવી લોકો પણ જ્યારે
નવાં વાતાવરણમાં કંઈક કરવાની સ્થિતિમાં હોય છે, કે પછી કોઈ નવી જ શરૂઆત
કરવાની હો, ત્યારે ઘણી વાર એવું જોવા
મળે છે કે તેઓ 'પ્રથમ છાપ' શ્રેષ્ઠ બની રહે તે માટે વધારે સજાગ બની જતાં હોય છે. આવા પ્રયાસો આપણી સહજ
શક્તિઓ પર ઘણી વાર ગ્રહણ બની જતી હોય છે. તે ઉપરાંત, મોટા ભાગના કિસ્સાઓમાં સામાન્ય વ્યક્તિને પણ આપણી આ કૃત્રિમતા ધ્યાનમાં આવી
જતી જ હોય છે. ક્યારેક આવા પ્રયાસો સફળ Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-22564125772290393572023-11-22T05:00:00.016+05:302023-11-22T05:00:00.142+05:30હિંદુ ધર્મને અતિક્રમીને જોઈએ કે જ્ઞાતિ ધાર્મિક આદેશોની અનિવાર્ય નીપજ છે કે પ્રાદેશિક સંસ્કૃતિની સમસ્યાઓમાં ગુંચવાયેલી સંદિગ્ધ અભિવ્યક્તિ ? - દેવદત્ત પટ્ટનાઈક
પાકિસ્તાન એક
ઇસ્લામી રાજ્ય છે. પાકિસ્તાન પણ ‘શુદ્ધ’ (ફારસી શબ્દ, પાક,માંથી)ની ભૂમિ છે, અશુદ્ધ (ફારસી શબ્દ, ‘પાલીદ’,માંથી) નહીં. ઇસ્લામ તમામ
મનુષ્યોની સમાનતામાં માને છે. તેમ છતાં, અહીં પણ ખીલેલા ન્યાતજાતના ભેદભાવ આ લેખોમાં વિગતવાર નોંધાયા છે:
Caste in Pakistan, The Elephant in the Room by Shahbano
Aliani
Christians required only as Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-72722244116444784232023-11-15T05:00:00.005+05:302023-11-15T05:00:00.135+05:30યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે? (૧૯૪૩) - જ્યોર્જ ઑર્વેલ [૨] જ્યોર્જ ઑર્વેલના લેખ Who are the
War Criminals?ના આંશિક અનુવાદ - "યુદ્ધ અપરાધીઓ કોણ હોય છે?
(૧૯૪૩) - આંશિક અનુવાદના પહેલા અંકમાં આપણે જ્યોર્જ
ઑર્વેલ દ્વારા 'કેસિયસ' નાં પુસ્તક 'The Trial of Mussolini / મુસોલિની પરનો
મુકદ્દમો'માં 'સત્તાના રાજકારણમાં કોઈ ગુના નથી હોતા,
કારણ કે ત્યાં કોઈ કાયદા જ નથી' વિચારને
કેન્દ્રમાં રાખીને મુસોલિનીનાં પતનના સંદર્ભમાં યુદ્ધ અપરાધીઓ કોને કહી શકાય તે
Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-39796231669174175602023-11-10T05:00:00.003+05:302024-01-04T22:23:52.189+05:30સ્વ-વિકાસ : વિચાર વલોણું - દરેક વખતે શિસ્તબદ્ધ પાલન ન થાય તે માટે સજા કરવી એ સાચો ઉપાય ન પણ હોય તન્મય વોરાISO જેવાં ધારાધોરણો માટે પ્રમાણિત થવા માટે મોટા ભાગની સંસ્થાઓ તેમની દરેક
પ્રક્રિયાઓને સ્પષ્ટપણે નક્કી કરે છે અને
તેનાં પાલન માટેનાં ધોરણો પણ નક્કી કરે છે. પ્રક્રિયાનું પાલન એટલું ચુસ્ત બનતું જાત છે કે એક તબક્કે પ્રક્રિયાઓનાં
પાલનની ગુણવત્તા કર્મચારીની કાર્યસિદ્ધિનું ખુબ જ મહત્ત્વનું માપ બનવા લાગે છે. આમ થવું એક દૃષ્ટિએ જ્યાં પણ અવરોધ હોય તેને દૂર કરી દેવાની, બહુ Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5767096347285049821.post-41647308907885841532023-11-03T05:00:00.008+05:302023-11-03T05:00:00.131+05:30જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૧: વિરોધાભાસનાં
વર્ગીકરણમાં આપણે એક પ્રકાર તાર્કિક વિરોધાભાસનો નક્કી કર્યો હતો. તો, હવે આપણે તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક બહુખ્યાત ઉદાહરણોની વાત માંડીશું.
સૌ પ્રથમ આપણે એવા તાર્કિક
વિરોધાભાસો લઈશું જે સામાન્યતઃ તો વિરોધાભાસી કથનો લાગે જ,પણ તેમાં સત્યનો અંશ પણ એટલો જ હોય. જો કે એકવાર તમે સપાટી પરથી થોડાં ઊંડે
ઉતરો, એટલે વાસ્તવિક જીવનના કેટલાંક જ્ઞાન અને અનુભવનાં મોતી પણ
મળી આવે છે!
# ૧: જે Ashok M Vaishnavhttp://www.blogger.com/profile/04330535365862065786noreply@blogger.com0