બુધવાર, 11 જુલાઈ, 2018

તર્કસંગતતાનાં પારોઠનાં પગલાં - દેવદત્ત પટ્ટનાઈક


વિચારસરણી ઈસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી ધર્મોની પેદાશ છે, જે વળી ગ્રીકો-રોમન વિચારસરણી સાથેના તીવ્ર મતભેદ છતાં તેનાથી પ્રભાવિત છે. પુરાણવિદ્યાના અભ્યાસી હોવાને કારણે મારા પર  હિંદુ વિચારસરણીની અસર ઘણી હોય, તેથી મને તો પાશ્ચાત્ય વિચારસરણી બાઈબલીય પુરાણો અને ગ્રીક પુરાણો વચ્ચે પીસાતી જણાય છે.
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Regression of Rationality, નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો