
ચતુર્૭
પ્રક્રિયાનાં પગથિયાં
વિચાર, વર્તન, લાગણી અને અસ્તિત્વ એવા ચાર ચતુર્થાંશો અને પરિપૂર્ણતા તરફનાં ૭ પગથિયાં નાં સંયોજનથી ચતુર્૭ પ્રક્રિયા બનતી રહે છે.
પ્રક્રિયાનાં દરેક પગલાંને આ ચાર ચતુર્થાંશો સરળ
કરવામાં મદદરૂપ બને છે અને આપણાં નેતૃત્વની અસરકારકતા અને વ્યક્તિગત આનંદની
વૃધ્ધિમાટે નિર્ણાયક ભાગ ભજવે છે.
તૈયારીઓ
૧. આપણી જીંદગીની નિર્ભિક વસ્તુ-સૂચિ બનાવીએ
૨. આપણી જીંદગીનું દીર્ધદર્શક ચિત્ર ખડું કરીએ.
૩. પરિપૂર્ણતાને આડે આવતી બધી જ આડશો દૂર કરીએ.
રૂપાંતરણ
૪. આપણા પરપોટાઓને ફોડી નાખીએ.
૫. આપણા સમર્થકોનો મંચ ઊભો કરીએ.
સંકલન
૬. વ્યક્તિગત સિધ્ધાંતોનું વ્યવસ્થાતંત્ર ખડું
કરીએ.
૭. આપણાં ભવિષ્યમાટેનો માર્ગ ચરિત્રાર્થ કરીએ.
v
આ લેખનો સંલગ્ન લેખ, આપણી નેતૃત્વ ક્ષમતાને શી રીતે વિકસાવીશું, અહીં પ્રસિધ્ધ કરેલો છે, જેમાં ચતુર્થાંશ મૉડૅલ/ the
Quadrant Modelની ચર્ચા પણ જોવા મળશે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧ જાન્યુઆરી,૨૦૧૩
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો