બુધવાર, 25 જુલાઈ, 2018

જ્યારે સરસ્વતી સિંધુને મળે છે - દેવદત્ત પટ્ટનાઈક


અનુરૂપ અશ્વો, ગાયો, રથો (કે કમસે કમ ગાડાંઓ) કે યજ્ઞ તરીકે ઓળખાતી સુવાહ્ય વિધિ, ખગોળશાસ્ત્રની ઘેલછા, યુધ્ધખોર દેવ ઈન્દ્ર અને ચાર વર્ણોમાં વહેંચાયેલ સમાજનાં ગુણગાન ગવાતાં હતાં. તેમાં સરસ્વતી નદીની યાદ જળવાઈ રહી છે જેના દ્વારા પંજાબનાં મેદાનોમાંથી ગાંગેય તટીય વિસ્તારો તરફનાં વસ્તી સ્થળાંતરની ઢબ જાણવા મળે છે. આ વસ્તી સ્થળાંતરો યુરોપીયન વિદ્વાનો એક સમયે માનતા હતા તે હિંદુસ્તાનની બહારથી નહોતાં થયાં. આ લોકોને આપણે મંત્રગાન કરનાર લોકો તરીકે ઓળખીશું.
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, When Saraswati Met Indus, નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો