બુધવાર, 31 ઑક્ટોબર, 2018

પવિત્રતાની પણ એક અંતિમ અવધિ હોય છે - દેવદત્ત પટ્ટનાઈક


તેની પવિત્રતા મહા મહિનાની એ અમાસને દિવસે ખુબજ વધી જાય છે જ્યારે ગુરૂ કુંભ રાશિમાં પવેશે છે અને સૂર્ય મેષ રાશિમાં પવેશે છે. આ એક એવી અવકાશી ઘટના છે જે બાર વર્ષે એક વાર બને છે.જયારે આ યુતિ બને છે ત્યારે નદીનું એ પાણી અતિ પવિત્ર બની રહે છે. લાખો શ્રધ્ધાળુઓ એ પાણીમાં સ્નાન કરીને પોતાનાં જીવન માટે પુણ્યનું ભાથું બાંધી લે છે. આ વાત જોકે  આસ્થાની છે. પરંતુ આપણી આજની ચર્ચા પુરતું એ નોંધવું મહત્ત્વનું છે કે નદીની પવિત્રતા એક ચોક્કસ સમય પુરતી મર્યાદિત છે. ગ્રહોની રાશિ પ્રવેશની આ યુતિ પહેલાં, અને પછી, નદીનું પાણી સામાન્ય પાણી જ બની રહે છે. તે પવિત્ર છે એ 'મુહુર્ત'ના એક ચોક્કસ સમય કાળમાં.
  •      દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Sacredness has an Expiry Dateનો અનુવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો