તન્મય વોરા
મારા અનુભવે, આંતરસ્ફુરણા થવા માટે
વધારે સારો રસ્તો કામે ચડવાનો છે. એક વાર તમે કામની લયમાં વહેવા લાગો, તેને પુરૂં કરતાં
કરતાં સુધારતા જાઓ એ જ આંતરસ્ફુરણાનો સ્રોત છે, અને વધારેને વધારે પ્રેરણાને સ્ફુરવામાં મદદ કરે છે.
રાલ્ફ રૂડો એમર્સને સાચું જ કહ્યું છે કે, 'એક ઔંસ જેટલું કામ એક ટન જેટલા સિદ્ધાંત સમાન છે.'
શ્રેષ્ઠ સ્ફુરણા કામ કરતાં કરતાં જ
થાય છે.
- તન્મય વોરાના, QAspire.com પરના લેખ In 100 words : Finding Inspirationનો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો