બીજાં લોકોને વધારે સારી અનુભૂતિ થાય તેવું કાર્ય /કળા
સિદ્ધ તો જ થાય જો વાતાવરણમાં 'અહં'ને બદલે 'નિજાનંદ'ની મસ્તી ફેલાયેલી હોય. એવું થાય ત્યારે આખા ખેલમાંથી 'સ્વ' ખસી જાય છે : સ્વ તો માત્ર આંતરસ્ફુરણાને કામનાં સ્વરૂપમાં ભળી જવા દેવા
માટેનું માધ્યમ માત્ર છે.
જો/જ્યારે આમ થાય, ત્યારે ઇનામો કે કદર મૂળ પ્રવૃત્તિ બનવાને બદલે પ્રવૃતિઓની આડ પેદાશ બની રહે
છે.
- તન્મય વોરાના, QAspire.com પરના લેખ In 100 words : Immersion and doing work that mattersનો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો