શુક્રવાર, 3 ઑક્ટોબર, 2025

કૃત્રિમ પ્રજ્ઞા વિશેનું સૌથી મોટું અસત્ય ઉઘાડું પાડીએ

 

ઉત્પલ વૈશ્નવ

બધાં એવું જ કહેતાં સાંભળવા મળે છે કે કૃત્રિમ પ્રજ્ઞા (AI) સંસ્થાને વધારે ઝડપી બનાવે છે.
આ વાત સાચી નથી.

કૃત્રિમ પ્રજ્ઞા (AI) ને ઝડપ સાથે સંબંધ નથી.
કૃત્રિમ પ્રજ્ઞા (AI) નો સંદર્ભ જાગૃતિ, તકેદારી સાથે છે.

એ ચેતાતંત્રની એવી ઊંચી કક્ષા છે જે સંસ્થાને સમયની સાથે સાથે જ - દરેક ટીમો, બજારો અને ગ્રાહકોની આરપાર - આપોઆપ જ સહજપણે સભાનતા કેળવવામાં મદદ કરે છે.

અહીં ધ્યાનનાં કેન્દ્રનું સ્થળાંતર માનવથી મશીન તરફ નથી..
અહીં ધ્યાનનાં કેન્દ્રનું સ્થળાંતર પારિસ્થિતિકી પરિબળો તરફ છે.


બહેતર સંસ્થાઓ ઝડપથી નથી બનતી. તેનું ઘડતર તો સહજ જાગૃતિથી થાય છે.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Let’s uncover the biggest lie about AI નો  અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૩ ઓક્ટોબર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો